Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસ.ટી. ડેપોના વ્હીકલ એક્ઝામીનર હરેન્દ્રસિંહ જાડેજા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં વિભાગીય નિયામક બી.સી.જાડેજાના અધ્યક્ષસ્થાને નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસ.ટી.વિભાગના અધિકારીઓ, સુપરવાઈઝરો, કર્મચારીઓ તથા યુનિયનના આગેવાનો તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ હરેન્દ્રસિંહની સેવાને બિરદાવી તેમનું સન્માન કર્યુેં હતું સંચાલન હિતેશ ભટ્ટ તથા નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial