Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીએચપી, બજરંગદળ, આરએસએસની બેઠકઃ
ભાણવડ તા. ર૧: ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા આરએસએસના અગ્રણીઓની બેઠકમાં ભાણવડમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રામનવમીના દિવસે વિરાટ શોભાયાત્રા યોજાશે. જે રણજીતપરાથી શરૂ થઈ શહેરના મુખ્યમાર્ગો પર ફરીને નગર ગેઈટ બહાર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ ઉપરાંત દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial