Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશ-વિદેશથી મહેમાન બનતા
જામનગર તા. ૧૬ઃ જામનગર નજીકના વિશ્વ વિખ્યાત ખીજડિયા પક્ષી અભિયારણમાં બે દિવસ માટે પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહિં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે. ગતા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ખીજડિયા પક્ષી અભિયારણમાં ૧૧ ઝોન માટેની ૧૧ ટીમ બનાવીને પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
નાયબ અને સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરના આર. સેન્થીલકુમાર, મદદનીશ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક આર.એમ. પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) ખીજડિયા દક્ષાબેન વધાસિયા, જોડિયાના આરએફઓ વાય.એમ. જાડેજા, આરએફઓ (ખંભાળિયા-ભાટિયા) જી.કે. ડાંગર, વગેરે સહિતનાઓ દ્વારા આ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટાફ અને સેવાભાવી યુવકો પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag