Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
જામનગર તા. ૩: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તેવા હેતુસર નવા મંત્રીમંડળના મંત્રીઓની જે તે જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી છે.
જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે જામનગર જિલ્લા પ્રભારી મંત્રી તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી મંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial