Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીઃ
જામનગર તા. ૧૦: સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવાગામ ઘેડની આંગણવાડીમાં બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતી, પ્રમુખ જયેશભાઈ અને મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતીની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial