Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગત મંદિરમાં દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અને દ્વારકધીશ મંદિરમાં પણ ધન્તવન્તરિ પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતાં. તેમજ લીલા રંગનું વિશેષ પ્રાધાન્ય રહેલું હોય, ઠાકોરજીને ધરાવવામાં આવતા ભોગમાં પણ લીલા પકવાન, ભોગ ધરાવવામાં આવ્યા હતાં. ધનતેરસ નિમિત્તે ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial