Advertisement
Author: નોબત સમાચાર

જગત મંદિરમાં ધનતેરસની ઉજવણી

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ જગત મંદિરમાં દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અને દ્વારકધીશ મંદિરમાં પણ ધન્તવન્તરિ પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતાં. તેમજ લીલા રંગનું વિશેષ પ્રાધાન્ય રહેલું હોય, ઠાકોરજીને ધરાવવામાં આવતા ભોગમાં પણ લીલા પકવાન, ભોગ ધરાવવામાં આવ્યા હતાં. ધનતેરસ નિમિત્તે ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh