Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૭ - સુર્યાસ્ત : ૬-૧૫
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧ :
તા. ૨૨-૧૦-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજઃ ૯,
મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ પ્રીતિ, કરણઃ કિંસ્તુધ્ન
તા. ૨૨ ઓક્ટોબરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કુટુંબ-પરિવારના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ રહે. મિત્રો-સંતાન-સ્વજનોનો સાથ-સહકાર મળી રહેતા રાહત થતી જણાય. વ્યવસાયિક બાબતે આપના અટકી પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવે. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા રહે. નાણાભીડ હળવી થાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
બાળકની રાશિઃ તુલા