Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં રાજપૂત સમાજના કાર્યક્રમની સાથે સાથે
ખંભાળિયા તા. ર૮: તાજેતરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા રાજપૂત સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા અન્ય તાલુકાના પ્રશ્નો અંગે તથા કામગીરી અંગે અગ્રણીઓ સાથે ચર્ચા કરીને જાણકારી મેળવી હતી.
દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવીની રિવાબા જાડેજાએ મુલાકાત લઈને દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નો, વિકાસ કાર્યો, તથા પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial