Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૬ - સુર્યાસ્ત : ૬-૧૭
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૧૪ :
તા. ૨૦-૧૦-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૭,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ હસ્ત,
યોગઃ વૈદ્યૃતિ, કરણઃ ચતુસ્વાદ
તા. ૨૦ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપની નાણાકિય સુખાકારી મધ્યમ સારી રહે. આવક રહે પરંતુ જાવકના લીધે બચત કવામાં મુશ્કેલી પડે. જો કે, વર્ષના અંતમાં આવકમાં વધારો થતાં આનંદ અનુભવો. તબિયતમાં સુધારો થતો જોવા મળે. વિદ્યાર્થીવર્ગને મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત થાય. કૌટુંબિક-પારિવારિક બાબતે ધાર્મિક માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ કન્યા