Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી કુબેર ભંડારી મહાદેવનાં મંદિરે અમાસ ભરવાનું મહાત્મ્ય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસની કુશાગ્રહણી અમાસ અને શનિવારનો સંયોગ હોવાથી ભક્તો બહોળી સંખ્યામાં મંદિરે ઉમટ્યા હતાં અને મંદિર પ્રાંગણમાં ભક્તોની કતારો જોવા મળી હતી. અમાસ ભરવા ઉપરાંત ભોળાનાથનાં સમૃદ્ધીદાયક કુબેર ભંડારી સ્વરૂૂપનાં દર્શન તથા જલાભિષેક પૂજા કરી ભક્તો ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial