Advertisement
Author: નોબત સમાચાર

સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનહિતાર્થે વિવિધ કેમ્પનું આયોજન

આવતીકાલે જામનગરના વિનાયક પાર્કમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનહિતાર્થે વિવિધ સેવા કેમ્પ તા. ૧૯/૭ ને શનિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન કોટેચા હોલ, પાણીના ટાંકા પાસે, વિનાયક પાર્ક, જામનગરમાં યોજવામાં આવ્યા છે. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતીના પિતા બચુભાઈ ગુજરાતીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન કાર્ડ, વયવંદના આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, રાશન કાર્ડમાં ઈ-કેવાયી, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, બી.પી., ડાયાબિટીસની તપાસની સુવિધા આ૫વામાં આવશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh