Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૬-૩૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૭:

તા. ૨૯-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ મૂળ,

યોગઃ સૌભાગ્ય, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૯ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. જેના  લીધે આપના કાર્યમાં થોડો વિલંબ થતો જણાય. પરંતુ કાર્ય ઉકેલાતા રાહત રહે. આરોગ્ય સુખાકારી  નરમ-ગરમ રહેતી જણાય. વિદ્યાર્થી વર્ગને વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.  ધાર્મિકતા-આધ્યામિકતામાં વૃદ્ધિ થતી જણાય.

બાળકની રાશિઃ ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh