Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરપોર્ટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

આરોગ્યદાયક અને સકારાત્મક વાતાવરણ માટે યોગઃ ડી.કે.સિંહ

                                                                                                                                                                                                      

જામનગર એરપોર્ટમાં યોગ સત્ર આયોજિત કરીને આતુરતા પૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્ટાફ, સુરક્ષા કર્મીઓ, હિતધારકો વગેરેએ ભાગ લીધો હતો. આ યોગ સત્ર અનુભવી સૂચકો દ્વારા યોજાયું હતું, જેનો ઉદ્દેશ ભાગ લેનારા લોકોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા રોજિંદા જીવનમાં યોગના મહત્ત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આરોગ્યદાયક અને સકારાત્મક વાતાવરણ સર્જવાના પ્રયત્નો સાથે જોડાયેલી છે, એવું જામનગર એરપોર્ટના એરપોર્ટ ડિરેક્ટર ડી.કે. સિંહે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh