Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરોમાં વિશેષ દર્શન-હવન-આરતી યોજાયાઃ
ખંભાળીયામાં કાલભૈરવ જયંતી નિમિત્તે શહેરના વિવિધ કાલભૈરવ ભગવાનના મંદિરોમાં વિશેષ શણગાર સાથે પૂજા, દર્શન યોજાયા હતા. ખંભાળીયામાં રામનાથ મહાદેવમાં પ્રાચીન કાલભૈરવ ભગવાનને વિશેષ પૂજા, શણગાર સાથે લીંબુનો હાર પહેરાવાયો હતો. મહા આરતી પણ થઈ હતી. રામનાથ મંદિર તથા અન્ય મંદિરોમાં પણ કાલભૈરવની વિશેષ પૂજા થઈ હતી. ખંભાળીયામાં ફૂલાનંદ હનુમાન ચાર રસ્તા પાસેની જગ્યામાં કાલભૈરવના મંદિરે હવન મંદિરના મહંત ભાસ્કરાનંદ બાપુની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial