Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ આ વૃક્ષને શસ્ત્રો સોંપ્યા હતા
પૂજન વિધિ ભગવાન દ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રોક્ત કથન મૂજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત-શસ્ત્ર જે શક્તિના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી. કારણ કે શક્તિ મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે દ્વારકાધીશજીએ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો. જેના કારણે આપની શક્તિની વૃદ્ધિ થશે. એજ પરંપરા પ્રમાણે આપણે સૌ આપણી શક્તિ, વ્યાપાર વગેરે સમીને સોંપી તેમને વધારે સશક્ત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શક્તિઓ વધારે સમૃદ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે. વિજયા દશમીના પાવન અવસરે દ્વારકાના વેપારીઓ પણ દર વર્ષની જેમ આ સમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે પૂજા વિધિ કરીને વેપાર-ધંધાની વૃદ્ધિ માટે પસ્તાનું મેળવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial