Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૧ - સુર્યાસ્ત : ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૧૪ :
તા. ૦૯-૦૭-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ મૂળ,
યોગઃ બ્રહ્મ, કરણઃ ગર
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય સુખાકારી નરમ-ગરમ રહે. આહાર-વિહાર, ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. નાણાકીય સુખાકારી નબળી રહે. કોઈ મોટા કે જોખમી નાણાકીય સાહસો કરવા નહીં. નોકરી-ધંધામાં સ્થિતિ સાનુકૂળ રહેવા પામે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. યાત્રા-પ્રવાસના યોગ બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવા પામે.
બાળકની રાશિઃ ધન