Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોને તાકીદે સહાય કરવા મુખ્યમંત્રીને રજૂઆત
ખંભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાથી થયેલ ભારે નુકસાનના સંદર્ભમાં ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા ખંભાળીીયા-ભાણવડ વિસ્તારના કેટલાક ગામોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોની વેદના જાણી હતી તથા થયેલ નુકસાની અંંગે રાજ્યના મુખ્યમંત્રીને તાકીદે મદદરૂપ થવા માટે રજૂઆત કરી હતી.
ખંભાળીયાના ધરમપુરના આગેવાન અને દ્વારકાના જિલ્લા ભાજપના મહામંત્રી રસીકભાઈ નકુમ દ્વારા માવઠાગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને પાકને થયેલ નુકસાનની સ્થિતિ અંંગે જાતે માહિતી મેળવી હતી. પંચકામના સ્થળોની મુલાકાત લીધી હતી. સરકાર યોગ્ય કરશે તેવી હૈયા ધારણા પણ ખેડૂતોને આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial