Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૩
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ વદ-૧૧ :
તા. ૧૪-૦૧-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ ગંડ, કરણઃ કૌલવ
તા. ૧૪ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સંપત્તિમાં વધારો થાય. સંતાનના કાર્યનો ઉકેલ આવતો જાય. સંયુક્ત મિલકતના પ્રશ્નો ઉકેલાય. વ્યાવસાયિક બાબતે આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. ધંધામાં આવક જણાય. આરોગ્ય બાબતે જુની કે વારસાગત બીમારીમાં સુધારો જણાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક