Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતા પરિવારના સહયોગથી સમૂહજ્ઞાતિ ભોજન યોજાશેઃ
ભાટીયા તા. ૮: ભાટીયામાં સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. ૧૦-૭-૨૫ના સાંજે ૪:૩૦ વાગ્યે જૂની આહિર સમાજની વાડીમાં યોજવામાં આવ્યો છે. અન્ય ક્ષેત્રોમાં મેળવેલ વિરાટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનું સન્માન કરાશે. સમારોહના અંતે દાતા પરિવાર તરફથી સમૂહ જ્ઞાતિ ભોજન યોજાશે. સ્કેબલના દ્વારકાદાસભાઈ રાયચુરા તરફથી દરેક વિદ્યાર્થીને શિલ્ડ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial