Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૭ જુલાઈ, સોમવાર અને અષાઢ સુદ બારસનું ૫ંચાંગ

સુર્યોદય : ૬-૧૦ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                          દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૧૨ :

તા. ૦૭-૦૭-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ શુભ, કરણઃ બવ

તા. ૦૭ - જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં સંયુકત ધંધામાં આપને કુટુંબ-પરિવાર, ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. જુના  અટવાઈ ગયેલા કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં આપને લાભ-ફાયદો મળી રહે. આરોગ્ય બાબતે  જુની કે વારસાગત બિમારીમાં રાહત થતી જણાય. કૌટુંબિક-પારિવારિક બાબતે સારૃં રહે.  યાત્રા-પ્રવાસના યોગ બને. સામાજિક-ધાર્મિક કાર્યો થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh