Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝડપાયેલા આરોપીને કરાયા જેલહવાલેઃ
જામનગર તા. ૧: જામનગરના એક આસામીની ચેક પરતની ફરિયાદમાં હાજર ન રહેતા આરોપી સામે અદાલતે પકડ વોરંટ કાઢ્યું હતું. આરોપીની વોરંટના આધારે ધરપકડ કરાતા તેને જેલહવાલે કરવાનો હુકમ થયો છે.
જામનગરના સાગર દિલીપભાઈ ગજરા નામના આસામીએ અદાલતમાં જીજ્ઞેશ હરીલાલ દસાડીયા નામના શખ્સ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી હાજર રહેતા ન હતા.
આ આરોપી સામે પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યાે હતો. તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ મિતુલ હરવરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial