Advertisement
Author: નોબત સમાચાર

કંધારકાંડ સહિત ભારતના પાંચ ખૂંખાર દુશ્મન આતંકીઓ માર્યા ગયા'તા

૭મી મેના ઓપરેશન સિંદૂર દરમિયાન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦ઃ ભારતના ૭મી મેના ઓપરેશન સિંદૂર હેઠળ માર્યા ગયેલા ખુંખાર આતંકવાદીઓમાં કંધારકાંડના આરોપી યુસુફ અઝહર ઉપરાંત જૈશના હસનખાન, લશ્કર ઈન્ચાર્જ અબુ જુંદાલ, મસુદ અઝહરનો નજીકનો સાગરિત મુહમ્મદ જમીલ અને હાફિઝ મુહમ્મદ વગેરે ભારતના ખુંખાર અપરાધીઓ સહિતના આતંકીઓ માર્યા ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ આતંકીઓને પાક.સેનાની વડાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને રાષ્ટ્રીય સમ્માન અપાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh