close

Jun 20, 2025
જોડીયા તાલુકાના લખતર  નિવાસી જેતીબેન રામજીભાઈ ચનીયારા (ઉ.વ.૯૦) તે ધરમશીભાઈ  (જોડીયા જિલ્લા પંચાયતના સદસ્ય અને જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના એમ.ડી તથા જામગનર  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ), બેચરભાઈ, વલ્લભભાઈ, મનસુખભાઈ ના માતાનું અવસાન થયું છે.  સદ્ગતનું બેસણુ તા. ૨૧, શનિવારે સાંજે ૪ થી ૬, પટેલ સમાજ, લખતર ગામ, તા. જોડીયામાં રાખેલ  છે. વધુ વાંચો »

Jun 20, 2025
જોડીયા તાલુકાના લખતર  નિવાસી જેતીબેન રામજીભાઈ ચનીયારા (ઉ.વ.૯૦) તે ધરમશીભાઈ  (જોડીયા જિલ્લા પંચાયતના સદસ્ય અને જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના એમ.ડી તથા જામગનર  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ), બેચરભાઈ, વલ્લભભાઈ, મનસુખભાઈ ના માતાનું અવસાન થયું છે.  સદ્ગતનું બેસણુ તા. ૨૧, શનિવારે સાંજે ૪ થી ૬, પટેલ સમાજ, લખતર ગામ, તા. જોડીયામાં રાખેલ  છે. વધુ વાંચો »

Jun 20, 2025
તા. ૧૯- ૬-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી નાગરિકોને તહેરાન છોડવા તાકીદ કરતાં અને જી-૭ દેશોની મીટિંગથી વહેલા અમેરિકા પરત ફરવા સામે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્વ મામલે ઈરાને યુદ્વનો અંત લાવવા વાટાઘાટ માટે તૈયારી બતાવતાં સંકેત આપીને સાઉદી અરેબિયા સહિતના દેશોની મધ્યસ્થીમાં ફરી ન્યુક્લિયર ડિલ કરવા સંમત હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

ફોટો સમાચાર

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

Advertisement
close
Ank Bandh