Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ત્રણ વિદ્વાન કલારત્નોનું
જામનગર તા. ૧૭ઃ સુપ્રસિદ્ધ કથાકાર સંત પૂજ્ય મોરારિબાપુ પ્રેરિત કાગ એવોર્ડ છેલ્લા ૨૪ વર્ષથી કાગ ચોથના દિવસે (ફાગણ સુદ ચોથ) ભક્ત કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિના દિને લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના વિદ્વાન કલારત્નોને એનાયત કરી બહુમાન કરવામાં આવે છે.
આ વર્ષે તા. ૨૧-૨-૨૬ના દિને કાગ એવોર્ડ-૨૦૨૬ પાંચ કેટેગરીમાં ૨૫ કલાકારોને એનાયત કરવામાં આવશે.
જેમાં ચારણી સાહિત્ય પ્રસ્તુતિ વિભાગમાં જામનગર (જાંબુડા) હાલ અમદાવાદના જવાહરભાઈ ગઢવી, સંશોધકોના વિભાગમાં જામનગરના દિનેશભાઈ માવલ તથા દિવંગત વિદ્વાનોની કેટેગરીમાં જામનગરના કવિ કાનનું પ્રતિષ્ઠિત એવોર્ડથી બહુમાન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial