Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૪ - સુર્યાસ્ત : ૭-૩૩
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૭ :
તા. ૧૭-૦૭-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૭,
મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ રેવતી,
યોગઃ અતિગંડ, કરણઃ વિષ્ટિ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નોકરી-ધંધામાં આપને સાનુકૂળત તક મળી રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. ધંંધાકીય નવું આયોજન વિચારી રહ્યા હો તો તે થઈ શકે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. મિત્રવર્ગ કે કુટુંબ-પરિવાર સાથે યાત્રાનું આયોજન થાય.
બાળકની રાશિઃ મીન ર૭.૩૯ સુધી પછી મેષ