Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ગૌશાળાથી પાણીના ટાંકા સુધી
જામનગર તા. ર૩: લાલપુર તાલુકામાં નવાગામ ગૌશાળાથી પાણીના ટાંકા સુધી બનાવવામાં આવેલ સીસી રોડનું કામ નિયમો મુજબ અને ટેન્ડરની શરતો મુજબ થયું નથી અને મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મૂકી સુરેશ ગોરાણિયાએ તપાસ કરી કડક પગલાં લેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial