Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૧૭ - સુર્યાસ્ત : ૬-૪૬
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૨ :
તા. ૧૯-૦૨-ર૦૨૬, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૯,
મુસ્લિમ રોજઃ ૧, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,
યોગઃ સિદ્ધ, કરણઃ તૈતિલ
તા. ૧૯ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહ્યાં કરે. તેથી આપે સમય-સંજોગો અનુસાર આગળ વધવું પડે. અનુભવી, વડીલવર્ગના માર્ગદર્શન, સલાહ-સૂચન પ્રમાણે કામ કરવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનત વધારવી પડે. યાત્રા-પ્રાવસનું આયોજન થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર રહે.
બાળકની રાશિઃ કુંભ ૧પ.૦૦ સુધી પછી મીન