Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ પ્રતિ વર્ષની જેમ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીના અંધજન વિવિધ તાલીમ કેન્દ્રમાં જયરામભાઈ રામદયાલ મોહનીયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ૮૦ નેત્રહીન ખેલાડીઓ સહભાગી થયા છે. ૧૮ વર્ષ સુધીના અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના એમ બે વિભાગમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે. પ્રત્યેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને વિજેતા થનારને અનુક્રમે ૩૦૦૦, ૨૦૦૦, ૧૦૦૦ એમ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તમામ ખેલાડીઓ માટે ભોજન-આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial