Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન
ભાણવડ તા. ૧પઃ ભાણવડ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે આકાશમાં ઊડતા પતંગોના દોરાથી ૬ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતાં.
જે અંગેની જાણ ફોન ઉપર કરવામાં આવતા એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ તથા વન વિભાગની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી શિવ બળદ આશ્રમમાં સારવાર કરવામાં આવી હતી. આરએફઓ સોલંકી, એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, વન વિભાગના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial