Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદનઃ
જામનગર તા. ૧૩: બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળના પ્રમુખ તથા ભારતીય માનવ અધિકાર અને નારી સુરક્ષા ગુજરાત રાજ્યના પ્રભારી રણજીતસિંહ બાબુભા જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ તકે પૃથ્વીરાજસિંહ વાળા, લખધીરસિંહ વાળા, ભક્તિરાજસિંહ સોેઢા, લગધીરસિંહ વાળા, રાજદીપસિંહ ઝાલા, પ્રિયંકાબા વાળા, અજીતભાઈ ખલાફી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial