Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે
જામનગર તા. ૮: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા આ વર્ષે સ્નેહમિલનનું આયોજન તા. ૯ ને રવિવારે સાંજે પ થી ૭ વાગ્યા દરમિયાન સમાજ વાડીમાં કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તા. રપ-૧-ર૦ર૬ ના સમૂહલગન રાખવામાં આવ્યા છે. આ અંગેના ફોર્મ તા. ૧૦ થી રપ દરમિયાન સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૯રપપ ૬૦૭૪૧ નો સંપર્ક કરવા મંત્રી ચંદ્રેશગીરી ગોસાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial