Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં વંદે ભારત ટ્રેઈનનો સ્ટોપ આપવાના પ્રશ્ને ડીઆરએમની મુલાકાત

રેવન્યુ અધિકારીઓ સાથે યોજી બેઠક

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ખંભાળિયા રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેઈનને સ્ટોપ આપવા વારંવાર અનેક રજૂઆતો થઈ રહી છે. આ પ્રશ્ને રાજકોટથી ડીઆરએમ ખંભાળિયાની મુલાકાતે આવ્યા હતાં. તેમણે સ્થાનિક રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટના અન્ય રેલવે અધિકારીઓ પણ જોડાયા હતાં.

આ ઉપરાંત દ્વારકા-સલાયા રસ્તે ફાટક પાસે અંડરબ્રિજના કામ માટે વીસ દિવસ બંધની સ્થિતિ અંગે ફાટકના કારણે ઊભા થયેલા પ્રશ્નો સંદર્ભમાં ડીઆરએમ દ્વારા સ્થાનિક રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા-વિચારણા કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh