Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૭: જામનગરના એક આસામીના નામે ખોલાવાયેલા બેંક ખાતા માં મોટી રકમના વ્યવહારો થયાની પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ઝડપાયેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.
જામનગરના હરીશ પરમાર નામના આસામીના જરૂરી દસ્તાવેજો મેળવ્યા પછી તેમના નામે ખાનગી બેંકમાં ખાતું ખોલાવી તેમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરી લેવાયા હતા. જે તે વખતે પોલીસમાં થયેલી ફરિયાદમાં જતીન પાલાનું આરોપી તરીકે નામ અપાયું હતું. પોલીસે તપાસ દરમિયાન રાજેન્દ્ર ચેતનગીરી ગોસ્વામી નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી સંદર્ભે અદાલતે રૂ.૧ લાખના જામીન પર આરોપીને જામીનમુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial