Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ : જામનગર એસ.ટી. ડિવિઝનમાં ફરજ બજાવતા સાત કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. જામનગર એસ.ટી ડિવિઝન હેઠળની કચેરીમાં ફરજ બજાવતા વિરેન લાખાભાઈ સુંબડ, યોગેશગર અમૃતગર ગોસાઈ, નિલેષકુમાર જગદિશચંદ્ર ગઢવી, રાજેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, મહેશકુમાર દેવસીભાઈ સંતોકી, સંજયકુમાર કિશોરભાઈ ડોડીયા અને ઈલેશકુમાર ચંદ્રકાંતભાઈ કાપડીને ટ્રાફિક ઈન્સપેકટરના હોદ્દા ઉપર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial