Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં આગામી તા. ૨૩ જુલાઈએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ તાલુકામાં "તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" આગામી તા. ૨૩-૭-૨૫ના સવાર ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટર, ધ્રોલ ના અધ્યક્ષ સ્થાને મદદનીશ કલેકટર કચેરી ધ્રોલના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તા. ૧૭-૭-૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધ્રોલ ને મોકલી  દેવાની રહેશે. ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધ્રોલની યાદી માં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh