Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૯મી જુલાઈએ
ખંભાળીયા તા. પઃ ખંભાળીયા નજીક વડત્રામાં આવેલ કથાકાર પૂ. મગનલાલ રાજ્યગુરૂ (બાપજી, દ્વારા સ્થાપિત વિશ્વનાથ વેદ પાઠશાળામાં તા. ૯ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે મંદિરમાં નવનિર્મિત વિશ્વનાથ મહાદેવ મૂર્તિનું મંગળ ઉદ્ઘાટન થશે જેના મનોરથી સ્વ. મનજીભાઈ હરજીભાઈ કણઝારીયા પરિવાર છે.
સાંજે ૪ વાગ્યે ગુરૂપૂજન તથા ધ્વજા પૂજન, સાંજે ૫ વાગ્યે કથાકાર પૂ. મગનલાલ રાજ્યગુરૂ નું વિશેષ પ્રાસંગિક પ્રવચન, સાંજે ૬ઃ૩૦ વાગ્યે વિશ્વનાથ મહાદેવ મૂર્તિનું મંગળ ઉદ્ઘાટન, સાંજે માતૃમંદિર તથા મહાદેવ મંદિરમાં મહા આરતી તથા રાત્રે પ્રસાદી અને લોક સાહિત્યકાર મેરામણભાઈ ગઢવી તથા ગોપાલ સાધુ ગ્રુપનો કસુંબલ ડાયરો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial