Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન મહાદેવ હેઠળ ૪ આતંકવાદીઓને ઘેર્યા હતા
શ્રીનગર તા. ૨૮: સુરક્ષાદળોએ ઓપરેશન મહાદેવ હેઠળ ચાર આતંકવાદીઓને ઘેર્યા પછી અથડામણ દરમ્યાન ત્રણ આતંકવાદીઓને શ્રીનગરમાં ફૂંકી માર્યા હોવાનું જાણવા મળે છે... માર્યા ગયેલા આતંકવાદીઓનું પહલગામ હૂમલા સાથે કનેકશન હોઈ શકે છે. ભારતીય સેનાને આ મોટી સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial