Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયા, જામરાવલ તથા સિક્કા ન.પા.ની મુદ્ત પૂર્ણ થતી હોવાથી શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ત્રણેય ન.પા.માં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા ન.પા.માં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, સિક્કા ન.પા.માં જામનગર મામલતદારની તથા જામરાવલમાં પણ મામલતદારને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial