Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રને રસ્તો ખુલ્લો કરાવી આપવા માંગણી
જામનગર તા.૮: જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૩ માં આવેલી પ્રેમચંદ કોલોની કે જ્યાં નાનકપુરી પાસેના વિસ્તારના મુખ્ય રોડ પર રોડ ની વચ્ચે કોઈ વ્યક્તિ દ્વારા રાતો રાત લોખંડના ગર્ડર ફીટ કરાવી દીધા હતા, જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ મોટા વાહનો પસાર ન થઈ શકે તેવી આડશો ઊભી થઈ ગઈ છે. જેને કારણે સ્થાનિકો પરેશાન થાય છે. કોના દ્વારા આ આડશો ઉભી કરાઇ છે, તે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક તંત્ર એ સમગ્ર ઘટનાનો ફોટો- વિડીયો બનાવીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લગત વિભાગને જાણ કરી છે, અને તાત્કાલિક અસરથી આ ગેરકાયદે આડશ દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial