Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દિવસમાં લાખો ભાવિકોએ વરસતા વરસાદે પણ ઠાકોરજીના દર્શન કર્યા

જન્માષ્ટમી મહાપર્વ દરમિયાન

                                                                                                                                                                                                      

જન્માષ્ટમી પર્વમાં આ વખતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હોવા છતાં પણ દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં, અને છઠ્ઠ, સાતમ અને આઠમના દિવસમાં જ જગતમંદિરમાં લાખો ભાવિકોએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતાં. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ સૌથી વધુ ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતાં. જન્માષ્ટમીની મધરાતે કૃષ્ણ જન્મ સમયે વરસતા વરસાદે પણ ભાવિકો ઉમટ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh