Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાવાસ નિમિત્તે આયોજનઃ
જામનગર તા. ૮: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા વર્ષાવાસ નિમિત્તે બુદ્ધ ધમ્મ પ્રવચન તથા બુદ્ધ વંદનાનું આયોજન રવિવાર, તા. ૧૦ ના સાંજે ૬ વાગ્યે લાલબંગલા સર્કલ, ડો. આંબેડકર પ્રતિમા પાસે આવેલ બુદ્ધરૂપ પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહેવા બૌદ્ધ સમાજના પ્રમુખ મિલીન્દકુમાર મકવાણાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial