Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા બુદ્ધ ધમ્મ પ્રવચનઃબુદ્ધ વંદના

વર્ષાવાસ નિમિત્તે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા વર્ષાવાસ નિમિત્તે બુદ્ધ ધમ્મ પ્રવચન તથા બુદ્ધ વંદનાનું આયોજન રવિવાર, તા. ૧૦ ના સાંજે ૬ વાગ્યે લાલબંગલા સર્કલ, ડો. આંબેડકર પ્રતિમા પાસે આવેલ બુદ્ધરૂપ પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહેવા બૌદ્ધ સમાજના પ્રમુખ મિલીન્દકુમાર મકવાણાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh