Advertisement
Author: નોબત સમાચાર

બેહ ગામે આવેલા વાછરાભાના મંદિરે સાંસદ પૂનમબેન માડમની સાકરતુલા

નૂતન ધ્વજારોહણ કરાયું: ગ્રામજનો જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા તાલુકાના બેહ ગામે આવેલા જુંગીવારા વાછરાભાના મંદિરે અગ્રણી રાજાભાઈ ખેંગારભાઈ ગઢવી (રાજાબાપા), રાયાભાઈ આશાભાઈ સામરા દ્વારા સાંસદ પૂનમબેન માડમની સાકરતુલા તથા મંદિરમાં નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમ બેહ વાછરાભા જુંગીવારાના મંદિરે આ સાકરતુલા તથા નૂતન ધ્વજારોહણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

બેહ ગામના સરપંચ તથા દ્વારકા જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી દ્વારા સાંસદ પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણી યાર્ડના પૂર્વ ડાયરેકટર વેરશીભાઈ ગઢવી જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh