Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સુભાષ બ્રિજ નજીકથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું સ્થળાંતરઃ અન્યત્ર સ્થપાશે

ટ્રાફિકમાં નડતરરૂપ હોવાથી

                                                                                                                                                                                                      

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધી ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે આખરી તબક્કામાં છે. સુભાષ બ્રિજ પાસેથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આ નવા બ્રિજના કારણે ટ્રાફિકમાં નડતરરૂપ હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ પ્રતિમાને ત્યાંથી ઉપાડી લેવામાં આવી છે, અને નજીકમાં જ સ્થાપિત કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh