Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩૧ જુલાઈ, ગુરૂવાર અને શ્રાવણ સુદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૦ - સુર્યાસ્ત : ૭-૨૭

                                                                                                                                                                                                  

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૦૭ :

તા. ૩૧-૦૭-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,

મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ સાધ્ય, કરણઃ ગર

તા. ૩૧ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને નાણાકિય બાબતે આવક જણાય પરંતુ ઉઘરાણીના નાણા ફસાઈ જવાથી આપને  મુશ્કેલી રહે. નોકરી-ધંધામાં આપના કાર્યની કદર-પ્રશંસા થાય. નવી કોઈ તક પ્રાપ્ત થાય.  કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.  સામાજિક જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

બાળકની રાશિઃ કન્યા ૧૧.૧૭ સુધી પછી તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh