Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જનજાગૃતિ અભિયાનનું લોન્ચીંગ

વિવિધ બીમારીઓ-રોગચાળા અંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર મહાનગર પાલિકાના બંદર રોડ પરનો યુએસસીમાં ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટીના નિર્દેશનમાં જનજાગૃતિ અભિયાન અન્વયે ઈન્ટેન્સીફાઈડ આઈઈસી કેમ્પેઈનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

જનજાગૃતિ અભિયાન શહેરના અલગ-અલગ શહેરી વિસ્તારો જેમ કે, શાળા, કોલેજ, હોસ્પિટલમાં અને વધુ જોખમી વિસ્તારોવાળી કોમ્યુનીટીમાં જઈને એચઆઈવી એઈડ્ઝ સાઈફિલીસ, જાતિય ચેપીરોગ, ઝેરી કમળો વિગેરે રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ અભિયાન લોન્ચ કરાયું હતું, જેમાં જેઅમસીના સી.ટી.એચ.ઓ. ડો. પલક ગણાત્રા, આર.સી.એમ.ઓ. ડો. મહંમદ ગુલામ જિલ્લાની, પરેશ પટેલ, રાજકોટના ડીમ્પલબેન, ટી.આઈ. સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો, ટી.બી. સેન્ટર સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh