Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવ્યા હતાં. તેમણે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના પૂજા-દર્શન કર્યા હતાં. આ ઉપરાંત શારદાપીઠમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial