Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાત્રે ગરબા, કાલે જાન પ્રસ્થાનઃ
જામનગર તા. ૧: જામનગરના રણજીતનગરમાં આવેલાશ્રી જાનકી વલ્લભ મંદિરમાં તુલસી વિવાહ ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રસંગોમાં આજે તા. ૧-૧૧-ર૦રપ ના શનિવારે સાંજે ૪ વાગ્યે મંડપ મુહૂર્ત તથા રાત્રે ૮ વાગ્યે ગરબા રાખવામાં આવ્યા છે તેમજ આવતીકાલે તા. ર-૧૧-ર૦રપ ના રવિવારે સાંજે ૪ વાગ્યે જાન પ્રસ્થાન તેમજ સાંજે ૬ વાગ્યે તુલસી વિવાહ રાખવામાં આવ્યા હોય, દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial