Advertisement
Author: નોબત સમાચાર

રતનબાઈ કન્યા વિદ્યાલયમાં ફાયર સેફ્ટી તાલીમ

                                                                                                                                                                                                      

જામનગરમાં શ્રી વિ.ધ. બારદાનવાલા કેળવણી મંડળ સંચાલિત શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધો. ૯ થી ૧૨ની તમામ વિદ્યાર્થિનીઓ તથા તમામ કર્મચારીઓને બી.એન.આઈ.ના એમ.ડી. તૃપેશભાઈ કુંભારાણા દ્વારા ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જયારે આગ લાગે ત્યારે કઈ રીતે સ્વબચાવ કરી શકાય તેમજ અકસ્માતની જગ્યાએ કઈ રીતે બહાર નીકળી શકાય તેની મોકડ્રીલ તેમજ ફાયર એકસ્ટટીગ્યુસરનો કઈ રીત ઉપયોગ કરી શકાય તેનું નિદર્શન અને શાળાના શિક્ષકો દ્વારા તેનું પ્રેકટિકલ કરીને વિદ્યાર્થિનીઓને સમજ આપવામાં આવી હતી. સમગ્ર તાલીમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ હિનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh