Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૨ - સુર્યાસ્ત : ૭-૨૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૨ :
તા. ૦૬-૦૮-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ મૂળ,
યોગઃ વૈધૃતિ, કરણઃ કૌલવ
તા. ૦૬ ઓગસ્ટના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય બાબતે સાવધાની રાખવી ૫ડે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી. નોકરી-ધંધા ક્ષેત્રે આપના કામ થાય. પરંતુ હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂક્યા કરે. જેના લીધે કામમાં વિલંબ જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહતનો અનભુવ થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગ બનવા પામે.
બાળકની રાશિઃ ધન