Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાના બારાઈ પરિવાર દ્વારા
ઓખાના સ્વ. મનસુખભાઈ બારાઈ તથા અનુપમભાઈ બારાઈ પરિવાર દ્વારા આ વર્ષે પણ શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. બારાઈ પરિવાર દ્વારા યોજેલ લઘુરૂદ્ર યજ્ઞના ધાર્મિક આયોજનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશભાઈ તન્ના, સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેક, બારાડીના વેપારી અગ્રણી દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ), દ્વારકા હોટલ એસો.ના અગ્રણી નિર્મલભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, પરેશભાઈ ઝાખરિયા, ઈશ્વરભાઈ ઝાખરિયા, સુભાષભાઈ ભાયાણી, મોહનભાઈ બારાઈ, અશોકભાઈ પોપટ, જગદીશભાઈ ગણાત્રા સહિતના રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર આયોજન સુનિલભાઈ બારાઈ, સંજયભાઈ બારાઈ તથા આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial